મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Monday, May 1, 2017
Saturday, April 29, 2017
મોટીવેશન & સત્ય વાર્તા
એક સ્વપ્ન
એક ફોન
એક મિનિટ
એક સેકન્ડે
ક્યારેક
તો
તમારા જીવનમાં
બદલાવ જરૂર લાવ્યા હશે...
Wednesday, April 26, 2017
૧ જ
🔹શબ્દ ૧ જ મુકાય
ને અર્થ ફરી જાય છે,
🔹આંકડો ૧ જ મુકાય
ને દાખલો ફરી જાય છે,
🔹પગલુ ૧ જ મુકાય
ને દિશા ફરી જાય છે,
👍 સાથ અગર સારી,
૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ,
આખી જિંદગી બદલાઈ જાય છે.
💞
*🎀h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥🎀*
......ખુશ ખુશાલ મોર્નિંગ....
Tuesday, April 25, 2017
સ્વાતંત્રના અણનમ યોદ્ધા,ચેતનાનો મહાધોધ એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ 23/1/1897 ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.
બાળપણથી જ તેજસ્વી હતા.આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા.
સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં વસતા શ્રી રાસબિહારી બોઝે સ્વયં નિવૃતિ લઇ ’આઝાદ હિન્દ ફોજ નું સુકાન સુભાષબાબુને સોંપ્યું.
તેમણે આકાશવાણી પર આપેલા ‘ચલો દિલ્હી’ અને ‘જયહિન્દ’ના સૂત્રો દેશભરમાં ગુંજી રહ્યાં. હિંદભરમાં યુવક પ્રવૃતિઓનું પ્રચંડ આંદોલન અને કામદાર વર્ગની સભાનતાને કારણે દેશભરમાં એક જબરદસ્ત જહાલ પક્ષ ઊભો થયો.
દરમિયાન છૂપી પોલીસ તો સુભાષબાબુને પકડવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.તેઓ વિમાન માર્ગે બર્લિન ગયા. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું અને ‘હિંદના સરનશીન’ તરીકે ઓળખાવ્યા.
સુભાષબાબુ સીંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજ દિન સુધી છવાયેલું છે. વીસમી ઓગષ્ટ, 1945ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.
તેમના દેહના વિસર્જન છતાં પણ આ યોદ્ધો મર્યો નથી. તેમની ફનાગીરીની જ્યોત ભારતવાસીઓમાં સદૈવ ઝળહળે છે.
Subscribe to:
Posts (Atom)
