Tuesday, December 25, 2018

બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે

■ પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે.

■ આ પુલના કારણે અરુણાચલ અને સીમા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોમાં આવાગમન સરળ થઈ જશે.1997માં આ પુલનો શિલાન્યાસ કરાયો હતો.જોકે તેનુ કામ 2002માં અટલ સરકારે શરુ કરાવ્યુ હતુ.

■ જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.

■ હાલમાં દિબ્રુગઢથી અરુણાચલ જવા માટે વાયા ગૌહાટી થઈને જવુ પડે છે.જેનાથી 500 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવે છે.આ પુલના કારણે મુસાફરી ઘટીને 100 કિમી થઈ જશે.

Saturday, September 15, 2018

📚 *સંસ્થા અને તેના સ્થાપકો*📚


💊 બ્રહ્મોસમાજ - *રાજારામ મોહનરાય (1828)*

💊આર્યસમાજ- *સ્વામિ દયાનંદ સરસ્વતી (1875)*

💊 સત્યશોધક સમાજ -*જયોતિબા ફુલે (1873)*

💊 વેદ સમાજ - *કેશવચંદ્રશેન (1867)*

💊પ્રાથના સમાજ - *આત્મારામ પાંડુરંગ(1867)*

💊રામકૃષ્ણમિશન- *સ્વામિ વિવેકાનંદ(1897)*

💊હોમરુલ લિંગ - *એની બેસન્ટ અને બાળ ગંગાધર તિળક (1916)*

💊ગદર પાર્ટી - *લાલા હરદયાળ (1913)*

💊આઝાદ હિંદ ફોજ- *રાસબિહારી બોઝ(1942)*

💊તત્વબોધિની સભા - *દેવેન્દ્રનાથ ટાગોર (1839)*

💊 હિન્દુ મહાસભા - *મદનમોહન માલવિયા(1915)*

💊 સ્વરાજ પક્ષ - *મોતીલાલ નહેરુ,ચિંતરંજન દાસ(1923)*

💊હરિજન સેવક સંઘ- *ગાંધીજી (1932)*

💊સ્વતંત્ર મજુર પક્ષ-*બી.આર.આંબેડકર(1936)*

💊 ફોરવર્ડ બ્લોક - *સુભાષચંદ્ર બોઝ(1939)*

💊 વિશ્વ ભારતી - *રવિન્દ્રનાથ ટાગોર (1912)*

💊 અભિનવ ભારત (જુનુ નામ -મિત્રમેલા સંસ્થા) - *વિનાયક દામોદર સાવરકર (1904)*

📝 *વિશ્વ ની અગત્ય ની સંસ્થાઓ* 📝

🗳 રેડ ક્રોસ - *હેનરી ડયુનેન્ટ*

🗳 લિંગ ઓફ નેશન્સ -  *વુડરો વિલ્સન*

Thursday, September 13, 2018

કન્ફ્યુજન પોઈન્ટ

➖⭕️➖ કન્ફ્યુજન પોઈન્ટ ➖⭕️➖

🏆 દેશી રજવાડા 🏆

🎖 ભારતમાં ●● 562

🎖ગુજરાતમાં ●● 366

🎖સૌરાષ્ટ્રમાં ●● 222

Monday, September 10, 2018

Most likely

💥બંધારણ ની કલમ 370 તૈયાર કરનાર એન.ગોપાલસ્વામી અયંગર હતા.

💥૧ જુલાઈ થી ૩૦ જૂન તગાવી વર્ષ તરિકે ઓળખાય છે.

💥મુંબઈ ટાપુ અંગ્રેજો ને પોર્ટુગલ પાસેથી મળિયો હતો.
https://t.me/MaheshNesdi
💥1813 ના ચાર્ટર એકટથી કંપની ના અધિકારો સમાપ્ત કરી દેવામાં અવ્યા.

💥બકસર ના યુદ્ધ સમયે બંગાળ નો નવાબ મીર કાસીમ હતો.

💥ગાંધીજી ના રાજકીય ગુરૂ ગોપાલ ક્રુષ્ણ ગોખલે હતા.

💥ગાંધીજી ના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્ર  હતા.

💥ડોન નામનું ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે.

💥રિસાલા સિંધી સાહિત્ય ની વિશેષતા છે.

💥કોઠારી પંચ નો અહેવાલ ૧૯૬૬ માં રજુ થયો હતો.

💥5મી પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી.

💥રોફ એ જમ્મુ કાશ્મીર નું નૃત્ય છે.

💥તમાશા એ મહારાષ્ટ્ર નું લોક નૃત્ય છે.

💥ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેક ની શરૂઆત ભારત માં દિલ્લી ખાતે થી અને ગુજરાત માં અમદાવાદ ખાતે થી કરવામાં આવી.

💥ગૌતમ બુદ્ધ ની પ્રથમ પ્રતિમા મથુરા શૈલીમાં ત્યાર થઇ હતી .

💥10મી પંચવર્ષીય યોજનામાં 'રાજયદીઠ વિકાસદર ' નક્કી કરવામાં આવ્યો હતો.

💥'ગરીબી હટાવો 'સૂત્ર 5મી પંચવર્ષીય યોજના.
@MaheshNesdi

ગુજરાતી સમાચાર પત્રો