મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Saturday, February 25, 2017
🌐ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય🌐
💠ઉમાશંકર જોશીનો સંપૂર્ણ જીવન પરિચય💠
👉• ઉમાશંકર જોશીને 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામથી ઓળખવામાં આવે છે.
👉• ઉમાશંકર જોષી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન ધરાવે છે.
👉• તેમણે 1947 માં 'સંસ્કૃતિ' નામનું સામયિક શરુ કર્યું.
👉• 1968 માં ભારતીય જ્ઞાનપીઠ નું પારિતોષિક મળ્યું.
👉• તેમનું પ્રથમ કાવ્યસંગ્રહ 'વિશ્વશાંતિ' છ ખંડોમાં વિભાજિત છે.
👉• તેમના 'ગંગોત્રી' માં તત્કાલીન ગુજરાતના વિશીષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે.
👉• નિશીથ સંગ્રહ તેમણે આપ્યું છે.
👉• પ્રાચીના કાવ્યસંગ્રહ ત્રીજા અવાજ તરફ વળેલો છે.
👉• 'સપ્તપદી' તેમનો સાત રચનાઓનો સંગ્રહ છે.
👉• 'સાપના ભારા' અગિયાર એકાંકીઓનો સંગ્રહ છે.
👉• 'બારણે ટકોરા', 'ઊડણ ચરકલડી', 'શહીદ', તેમની એકાંકીઓ છે.
👉• 'હવેલી', 'હળવા કર્મનો હું નરસૈયો' જેવી બે મૌલિક એકાંકી પણ આપી છે.
👉• 'પગલીનો પાડનાર', 'છેલ્લું છાણું', 'મારી ચંપાનો વર', જેવી વાર્તાઓ આપી છે.
👉• 'ત્રણ અર્ધુ બે', 'અંતરાય', અને 'વિસામો' જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે.
👉• 'પારકાં ચડ્યાં' એમની એકમાત્ર નવલકથા છે.
👉•'ઉઘાડી બારી' તેમનો નિબંધ સંગ્રહ છે.
💮💠💮💠💮💠💮💠💮💠💮
👉• ઉમાશંકર જોશીને 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામથી ઓળખવામાં આવે છે.
👉• ઉમાશંકર જોષી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન ધરાવે છે.
👉• તેમણે 1947 માં 'સંસ્કૃતિ' નામનું સામયિક શરુ કર્યું.
👉• 1968 માં ભારતીય જ્ઞાનપીઠ નું પારિતોષિક મળ્યું.
👉• તેમનું પ્રથમ કાવ્યસંગ્રહ 'વિશ્વશાંતિ' છ ખંડોમાં વિભાજિત છે.
👉• તેમના 'ગંગોત્રી' માં તત્કાલીન ગુજરાતના વિશીષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે.
👉• નિશીથ સંગ્રહ તેમણે આપ્યું છે.
👉• પ્રાચીના કાવ્યસંગ્રહ ત્રીજા અવાજ તરફ વળેલો છે.
👉• 'સપ્તપદી' તેમનો સાત રચનાઓનો સંગ્રહ છે.
👉• 'સાપના ભારા' અગિયાર એકાંકીઓનો સંગ્રહ છે.
👉• 'બારણે ટકોરા', 'ઊડણ ચરકલડી', 'શહીદ', તેમની એકાંકીઓ છે.
👉• 'હવેલી', 'હળવા કર્મનો હું નરસૈયો' જેવી બે મૌલિક એકાંકી પણ આપી છે.
👉• 'પગલીનો પાડનાર', 'છેલ્લું છાણું', 'મારી ચંપાનો વર', જેવી વાર્તાઓ આપી છે.
👉• 'ત્રણ અર્ધુ બે', 'અંતરાય', અને 'વિસામો' જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે.
👉• 'પારકાં ચડ્યાં' એમની એકમાત્ર નવલકથા છે.
👉•'ઉઘાડી બારી' તેમનો નિબંધ સંગ્રહ છે.
💮💠💮💠💮💠💮💠💮💠💮
Thursday, February 23, 2017
● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●
Competitive Exam Preparation
● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●
👉 મમી પણ ગુજરાતી છે.
મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ
Subscribe to:
Comments (Atom)