100 રૂપિયા ના વેપાર માં 6% નફો થાય છે તો 400 રૂપિયા ના વેપાર માં કેટલા ટકા નફો થસે ?
👉🏻 Search Karo Telegrama : Mahesh Nesdi
મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
100 રૂપિયા ના વેપાર માં 6% નફો થાય છે તો 400 રૂપિયા ના વેપાર માં કેટલા ટકા નફો થસે ?
👉🏻 Search Karo Telegrama : Mahesh Nesdi
➡ ૨૯ ઓગષ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે.
➡ ૨૯ મી ઓગષ્ટ ૧૯૦૫ ના રોજ જન્મેલા હોકી ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ દર વર્ષે ૨૯ મી ઓગષ્ટના રોજ ઉજવવામાં આવે છે.
➡ ભારતમાં આ દેશને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.
➡ આ દિવસ ઉજવવા માટે રાષ્ટ્રપતિશ્રી ૨૯ ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એવોર્ડ રજુ કરેલા છે.
➡ આ દિવસે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે.
➡ ધ્યાનચંદ ૧૬ વર્ષે આર્મીમાં જોડાયા બાદ તેઓએ હોકી રમવાનું શરુ કરેલ.
➡ તેઓ તેમના શાનદાર બોલ નિયંત્રણ માટે જાણીતા છે.
➡ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમતોમાં તેમણે ૧૦૦૦ થી વધારે ગોલ કરેલા છે.
ગુજરાત સ્પેશ્યલ
➡ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ વિજયભાઈ રૂપાણી કરશે.
➡ ૩૧ ઓક્ટોબર પહેલા આ પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજુ કરવામાં આવશે.
➡ વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ રહેશે.
➡ ભાજપ શાસિત રાજ્યોની બેઠકમાં મુખ્યમંત્રી હાજર રહેશે.
➡ આ ઉપરાંત મુખ્ય સચિવ જે.એન.સિંહ અને અગ્ર સચિવ કૈલાશનાથ દિલ્હી ગયા છે.
➡ મુખ્યમંત્રી સાથેનું ચાર લોકોનું પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનનું પ્રેઝેન્ટેશન રજુ કરશે.
રાષ્ટ્રીય
➡ એસ.બી.આઈ.૧૩૦૦ બ્રાન્ચના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ એસ.બી.આઈ. દેશની લગભગ ૧૨૯૨ જેટલી શાખાઓના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ અન્ય છ સહયોગી બેંક અને મહિલા બેંકના મર્જર બાદ આ નિર્ણય લેવાયો.
➡ કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક વર્ષ ૨૦૧૮ શીતકાલ કાર્યક્રમ માટે શરુ થશે.
➡ કેન્દ્રીય સિવિલ વિમાનન સચિવ તથા કેન્દ્રીય સરકાર એજન્સીઓ સાથે આ મથક ૧૫ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.
➡ કેન્નુર હવાઈમથક કેરલમાં ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે.
➡ ૯૭,૦૦૦ વર્ગ મીટરમાં વિસ્તરેલા આ ટર્મિનલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રાકારની ફ્લાઈટ ઉપલબ્ધ બનશે.
➡ એરપોર્ટમાં ૨૦૫૦ મીટર લાંબો રન વે બનાવ્યો છે, આ હવાઈ મથકથી કેરળના પર્યટકોની સંખ્યા વધશે.
➡ અહીની પ્રોડક્ટની નિકાસ કરવામાં વધારે સરળતા થશે.
➡ અટલ બિહારી વાજપેઈનું એક પુસ્તક તેના પર આધારિત એક પુસ્તક ‘અટલજીને કહા’ નું વિમોચન કરવામાં આવ્યું.
➡ અટલજીને કહા બીજેપીના કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના પુસ્તકોમાં નવીનતમ છે.
➡ તેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ સાથે લોન્ચ કરવામાં આવેલ છે.
➡ આ પુસ્તક વ્રજેન્દ્ર રેહી દ્વારા લખવામાં આવેલ છે, અને સંકલિત છે.
➡ શ્રી રેહી દુરદર્શન નિર્માતા અને વરિષ્ઠ પત્રકાર છે.
➡ ૩૨૦ પેઈઝ્નું આ પુસ્તક લેખક દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીના ત્રણ અનુભવો સાથે પસંદ કરાયેલા ભાષણો અને ફોટાઓ સાથે દર્પણ પ્રકાશન દ્વારા લોન્ચ કરાયું છે.
આંતરરાષ્ટ્રીય
➡ પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયીને એશિયા સોસાયટી દ્વારા ગેમ ચેન્જર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
➡ પેપ્સીકોના ભારતીય મૂળના સીઈઓ ઈન્દ્રા નુયીને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી દ્વારા વિશ્વભરમાં મહિલાઓ અને કન્યાઓ માટે પોતાની વ્યવસાયિક ઉપલબ્ધિઓ માનવીય રેકોર્ડ અને વકીલાતની માન્યતામાં ગેમ ચેન્જર ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે.
➡ વર્ષ ૨૦૧૮ એશિયા ગેમ ચેન્જર પુરસ્કાર ઓકટોબરમાં એ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે જેણે મુશ્કેલીઓને મહાત કરી હોય.
➡ સાહસને આગળ વધારેલ હોય ચમત્કારો કરેલા હોય, વિશ્વના નાગરિકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હોય.
➡ વિદેશમંત્રી સુષમા સ્વરાજ વિયેતનામ અને કંબોડિયાના ચાર દિવસના પ્રવાસે ગયા.
➡ અસીયાન ક્ષેત્રના બે પ્રમુખ દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બને તે હેતુથી વિદેશ પ્રધાન આ દેશોની મુલાકાતે ગયા છે.
➡ ત્યાં વિયેતનામની રાજધાની હનોઈમાં ત્રીજા હિંદ મહાસાગર સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
➡ વિયેતનામમાં તેણી પોતાના વિયેતનામી સમકક્ષ ફામ બિંહ મિન્હ સાથે સયુંકત આયોગની ૧૬ મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
➡ તેણી ત્યાંથી કમ્બોડિયા જશે, ત્યાંના રાષ્ટ્રપતિ સૈહ છુમ સાથે પણ મુલાકાત કરશે.
➡ કમ્બોડિયાની રાજધાની નોમ પેન્હ છે, ત્યાનું ચલણ કમ્બોડિયન રીલ છે.
રમત-જગત
➡ ૬૭ વર્ષમાં પ્રથમવાર ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ.
➡ એશિયન ગેમ્સમાં ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.
➡ ૨૦ વર્ષના નીરજ ચોપરાએ આ મેડલ અપાવેલ.
➡ ભલાં ફેંકમાં અગાઉ ૧૯૮૨ માં ગુરુતેજ સિંહે ભારતને બ્રોન્ઝમેડલ અપાવેલ
➡ ભારતીય મહિલાઓએ જીત્યો પાંચમો કૈરમ વિશ્વકપ.
➡ ૨૬ ઓગષ્ટના રોજ કોરિયાના ચંચિયાનમાં પાંચમાં કૈરમ વિશ્વકપ ના ટીમ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ભારતીય મહિલાઓએ શ્રીલંકાને ૩-૦ થી હરાવેલ છે.
➡ રશ્મી કુમારી, કાજલ કુમારી અને એસ.અપૂર્વએ ભારતને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
➡ પુરુષ વર્ગમાં શ્રીલંકાએ ભારતને ૨-૧ થી હરાવેલ છે.
➡ ફિફા-અન્ડર-૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ માં જાપાને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો.
➡ અન્ડર-૨૦ જાપાન મહિલા રાષ્ટ્રીય ટીમે ફિફા અન્ડર -૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ ની ફાઈનલમાં સ્પેનને હરાવેલ છે.
➡ જાપાને ફૂટબોલ ઈતિહાસમાં પ્રથમવાર ફીફા અન્ડર -૨૦ માં મહિલા વિશ્વકપનો ખિતાબ જીતેલ છે.
➡ તકરાડા સાઓરીને તેમના ગોલ અને અસીસ્ટ સાથે મેન ઓફ ધ મૈચ જાહેર કરાયેલ.
➡ તકરાડાને એડીદાસ બ્રોન્ઝ બુટ સાથે એડીડાસ સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જયારે મીનામીને સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જાપાનને એક ટીમના રૂપમાં ફેયર –પ્લે પુરસ્કાર મળેલ.આમ ફીફા અન્ડર -૨૦ નું સમાપન થયું.
અન્ય
➡ ભારતીય શહેરોમાં સ્વચ્છ પરિવહનની સુચિમાં કોલકાતા, ભોપાલ ટોચ પર..સી.એસ.ઈ. સર્વેક્ષણ.
➡ નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા ભરતના ૧૪ શહેરોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
➡ એ જાણવા માટે કે ભારતના શહેરી આબાદીના મોટા હિસ્સા વાળા થોડા શહેરો સ્વચ્છ અને ઓછી કાર્બન ગતિશિલતામાં શું સ્થિતિ છે.
➡ ભોપાલ શહેરી જનસંખ્યામાં સૌથી ઓછી સમગ્ર ઉત્સર્જન અને ઉર્જા ઉપયોગ માટે ટોચ પર છે.
➡ સાર્વજનિક પરિવહન અને પગપાળા યાત્રાના ઉચ્ચ ઉપયોગના કારણે કોલકાતા છ મેગાસિટી વચ્ચે કમથી કમ ઉત્સર્જન કરે છે.
➡ ધ અર્બન કમિટી નામનો વિશ્લેષણ રિપોર્ટ કોલકાતામાં જાહેર કરાયો.
➡ સમગ્ર ઉત્સર્જન અને ઉર્જા વપરાશમાં ટોપ ત્રણ શહેરોમાં ભોપાલ, વિજયવાડા અને ચંડીગઢનો સમાવેશ થાય છે.*કરંટ અફેર્સ, તારીખ ૨૯/૦૮/૨૦૧૮*
દિન વિશેષ
➡ ૨૯ ઓગષ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે.
➡ ૨૯ મી ઓગષ્ટ ૧૯૦૫ ના રોજ જન્મેલા હોકી ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ દર વર્ષે ૨૯ મી ઓગષ્ટના રોજ ઉજવવામાં આવે છે.
➡ ભારતમાં આ દેશને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.
➡ આ દિવસ ઉજવવા માટે રાષ્ટ્રપતિશ્રી ૨૯ ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એવોર્ડ રજુ કરેલા છે.
➡ આ દિવસે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે.
➡ ધ્યાનચંદ ૧૬ વર્ષે આર્મીમાં જોડાયા બાદ તેઓએ હોકી રમવાનું શરુ કરેલ.
➡ તેઓ તેમના શાનદાર બોલ નિયંત્રણ માટે જાણીતા છે.
➡ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમતોમાં તેમણે ૧૦૦૦ થી વધારે ગોલ કરેલા છે.
ગુજરાત સ્પેશ્યલ
➡ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ વિજયભાઈ રૂપાણી કરશે.
➡ ૩૧ ઓક્ટોબર પહેલા આ પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજુ કરવામાં આવશે.
➡ વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ રહેશે.
➡ ભાજપ શાસિત રાજ્યોની બેઠકમાં મુખ્યમંત્રી હાજર રહેશે.
➡ આ ઉપરાંત મુખ્ય સચિવ જે.એન.સિંહ અને અગ્ર સચિવ કૈલાશનાથ દિલ્હી ગયા છે.
➡ મુખ્યમંત્રી સાથેનું ચાર લોકોનું પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનનું પ્રેઝેન્ટેશન રજુ કરશે.
રાષ્ટ્રીય
➡ એસ.બી.આઈ.૧૩૦૦ બ્રાન્ચના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ એસ.બી.આઈ. દેશની લગભગ ૧૨૯૨ જેટલી શાખાઓના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ અન્ય છ સહયોગી બેંક અને મહિલા બેંકના મર્જર બાદ આ નિર્ણય લેવાયો.
➡ કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક વર્ષ ૨૦૧૮ શીતકાલ કાર્યક્રમ માટે શરુ થશે.
➡ કેન્દ્રીય સિવિલ વિમાનન સચિવ તથા કેન્દ્રીય સરકાર એજન્સીઓ સાથે આ મથક ૧૫ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.
➡ કેન્નુર હવાઈમથક કેરલમાં ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે.
➡ ૯૭,૦૦૦ વર્ગ મીટરમાં વિસ્તરેલા આ ટર્મિનલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રાકારની ફ્લાઈટ ઉપલબ્ધ બનશે.
➡ એરપોર્ટમાં ૨૦૫૦ મીટર લાંબો રન વે બનાવ્યો છે, આ હવાઈ મથકથી કેરળના પર્યટકોની સંખ્યા વધશે.
➡ અહીની પ્રોડક્ટની નિકાસ કરવામાં વધારે સરળતા થશે.
➡ અટલ બિહારી વાજપેઈનું એક પુસ્તક તેના પર આધારિત એક પુસ્તક ‘અટલજીને કહા’ નું વિમોચન કરવામાં આવ્યું.
➡ અટલજીને કહા બીજેપીના કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના પુસ્તકોમાં નવીનતમ છે.
➡ તેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ સાથે લોન્ચ કરવામાં આવેલ છે.
➡ આ પુસ્તક વ્રજેન્દ્ર રેહી દ્વારા લખવામાં આવેલ છે, અને સંકલિત છે.
➡ શ્રી રેહી દુરદર્શન નિર્માતા અને વરિષ્ઠ પત્રકાર છે.
➡ ૩૨૦ પેઈઝ્નું આ પુસ્તક લેખક દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીના ત્રણ અનુભવો સાથે પસંદ કરાયેલા ભાષણો અને ફોટાઓ સાથે દર્પણ પ્રકાશન દ્વારા લોન્ચ કરાયું છે.
આંતરરાષ્ટ્રીય
➡ પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયીને એશિયા સોસાયટી દ્વારા ગેમ ચેન્જર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
➡ પેપ્સીકોના ભારતીય મૂળના સીઈઓ ઈન્દ્રા નુયીને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી દ્વારા વિશ્વભરમાં મહિલાઓ અને કન્યાઓ માટે પોતાની વ્યવસાયિક ઉપલબ્ધિઓ માનવીય રેકોર્ડ અને વકીલાતની માન્યતામાં ગેમ ચેન્જર ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે.
➡ વર્ષ ૨૦૧૮ એશિયા ગેમ ચેન્જર પુરસ્કાર ઓકટોબરમાં એ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે જેણે મુશ્કેલીઓને મહાત કરી હોય.
➡ સાહસને આગળ વધારેલ હોય ચમત્કારો કરેલા હોય, વિશ્વના નાગરિકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હોય.
➡ વિદેશમંત્રી સુષમા સ્વરાજ વિયેતનામ અને કંબોડિયાના ચાર દિવસના પ્રવાસે ગયા.
➡ અસીયાન ક્ષેત્રના બે પ્રમુખ દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બને તે હેતુથી વિદેશ પ્રધાન આ દેશોની મુલાકાતે ગયા છે.
➡ ત્યાં વિયેતનામની રાજધાની હનોઈમાં ત્રીજા હિંદ મહાસાગર સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
➡ વિયેતનામમાં તેણી પોતાના વિયેતનામી સમકક્ષ ફામ બિંહ મિન્હ સાથે સયુંકત આયોગની ૧૬ મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
➡ તેણી ત્યાંથી કમ્બોડિયા જશે, ત્યાંના રાષ્ટ્રપતિ સૈહ છુમ સાથે પણ મુલાકાત કરશે.
➡ કમ્બોડિયાની રાજધાની નોમ પેન્હ છે, ત્યાનું ચલણ કમ્બોડિયન રીલ છે.
રમત-જગત
➡ ૬૭ વર્ષમાં પ્રથમવાર ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ.
➡ એશિયન ગેમ્સમાં ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.
➡ ૨૦ વર્ષના નીરજ ચોપરાએ આ મેડલ અપાવેલ.
➡ ભલાં ફેંકમાં અગાઉ ૧૯૮૨ માં ગુરુતેજ સિંહે ભારતને બ્રોન્ઝમેડલ અપાવેલ
➡ ભારતીય મહિલાઓએ જીત્યો પાંચમો કૈરમ વિશ્વકપ.
➡ ૨૬ ઓગષ્ટના રોજ કોરિયાના ચંચિયાનમાં પાંચમાં કૈરમ વિશ્વકપ ના ટીમ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ભારતીય મહિલાઓએ શ્રીલંકાને ૩-૦ થી હરાવેલ છે.
➡ રશ્મી કુમારી, કાજલ કુમારી અને એસ.અપૂર્વએ ભારતને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
➡ પુરુષ વર્ગમાં શ્રીલંકાએ ભારતને ૨-૧ થી હરાવેલ છે.
➡ ફિફા-અન્ડર-૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ માં જાપાને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો.
➡ અન્ડર-૨૦ જાપાન મહિલા રાષ્ટ્રીય ટીમે ફિફા અન્ડર -૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ ની ફાઈનલમાં સ્પેનને હરાવેલ છે.
➡ જાપાને ફૂટબોલ ઈતિહાસમાં પ્રથમવાર ફીફા અન્ડર -૨૦ માં મહિલા વિશ્વકપનો ખિતાબ જીતેલ છે.
➡ તકરાડા સાઓરીને તેમના ગોલ અને અસીસ્ટ સાથે મેન ઓફ ધ મૈચ જાહેર કરાયેલ.
➡ તકરાડાને એડીદાસ બ્રોન્ઝ બુટ સાથે એડીડાસ સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જયારે મીનામીને સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જાપાનને એક ટીમના રૂપમાં ફેયર –પ્લે પુરસ્કાર મળેલ.આમ ફીફા અન્ડર -૨૦ નું સમાપન થયું.
અન્ય
➡ ભારતીય શહેરોમાં સ્વચ્છ પરિવહનની સુચિમાં કોલકાતા, ભોપાલ ટોચ પર..સી.એસ.ઈ. સર્વેક્ષણ.
➡ નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા ભરતના ૧૪ શહેરોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
➡ એ જાણવા માટે કે ભારતના શહેરી આબાદીના મોટા હિસ્સા વાળા થોડા શહેરો સ્વચ્છ અને ઓછી કાર્બન ગતિશિલતામાં શું સ્થિતિ છે.
➡ ભોપાલ શહેરી જનસંખ્યામાં સૌથી ઓછી સમગ્ર ઉત્સર્જન અને ઉર્જા ઉપયોગ માટે ટોચ પર છે.
➡ સાર્વજનિક પરિવહન અને પગપાળા યાત્રાના ઉચ્ચ ઉપયોગના કારણે કોલકાતા છ મેગાસિટી વચ્ચે કમથી કમ ઉત્સર્જન કરે છે.
➡ ધ અર્બન કમિટી નામનો વિશ્લેષણ રિપોર્ટ કોલકાતામાં જાહેર કરાયો.
➡ સમગ્ર ઉત્સર્જન અને ઉર્જા વપરાશમાં ટોપ ત્રણ શહેરોમાં ભોપાલ, વિજયવાડા અને ચંડીગઢનો સમાવેશ થાય છે.