શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકર નુ 84 વર્ષે નિધન
👉જન્મ-10 એપ્રિલ 1932
👉નિધન-3 એપ્રિલ 2017
👉1981 મા પદ્મ ભુષણ એવોર્ડ
👉2002મા પદ્મ વિભુષણ એવોર્ડ
👉ખયાલ, ઠુમરી, ભજનો અને ફિલ્મો મા પણ ગીતો ગાયા છે
*👉ગાન સરસ્વતી* તરીકે તેઓ પ્રખ્યાત હતા
*👉ગીત ગાયા પથ્થરો ને* ફિલ્મના ટાઇટલ સોન્ગથી હિન્દી ફિલ્મોમા જાણિતા બન્યા હતા
