Friday, April 14, 2017

ભારતીય બંધારણના ઘડવૈયા


ભારતીય બંધારણના ઘડવૈયા,ભારત દેશના આદર્શ નેતા, દેશના પ્રથમ કાયદાપ્રધાન, એક રાષ્ટ્રનાયક, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં હિમાયતી, વર્ણ વ્યવસ્થા અને સામાજિક અસમાનતાના ભોગ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત સમાજના મસીહા અને ઉદ્દારક ભારતરત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 126મી જન્મજયંતી નિમિતે સર્વે ભારત દેશની જનતાને ખુબ ખુબ શુભકામનાઓ..!

                   👉📚📚

ગુજરાતી સમાચાર પત્રો